September 21, 2024 7:26 PM

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને સો દિવસ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને સો દિવસ પૂર્ણ થયા છે. આ સો દિવસ દરમિયાન અનેક પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવ્યાં છે.. સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહ્યો છે.
રાજકોટના શૈલૈન્દ્રસિંહ જાડેજાએ સાત લાખ રૂપિયા સુધીની આવકને આવક વેરામાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને આવકારી તેનાથી મધ્યમવર્ગના લોકોને ફાયદો થયો છે તેમ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.