પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે. શ્રી મોદી સામખયાલી-ગાંધીધામ અને ગાંધીધામ-આદિપુર રેલવે લાઇનને ચાર માર્ગી વિસ્તરણનો શિલાન્યાસ પણ કરશે.
Site Admin | September 16, 2024 8:44 AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે