August 31, 2024 8:15 PM

printer

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે.

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ 16મી સપ્ટેમ્બરની સાંજે અમદાવાદ આવશેઅને 17મી સપ્ટેમ્બરેગાંધીનગર ખાતે યોજાનારી ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેશે અને એ જ દિવસે અમદાવાદ શહેરપોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે. 17મીએ શ્રી મોદીનો જન્મદિવસપણ છે. તેમના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળીરહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.