કોલકતામાં તબીબની થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરના સરકારી હોસ્પિટલના નિવાસી તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે.તબીબોની હડતાળને કારણે આરોગ્ય વ્યવસ્થા ઉપર અસર થઇ છે.ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ તબીબોની હડતાળની વ્યાપક અસર થઇ હતી.સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે.
Site Admin | August 13, 2024 2:01 PM | હડતાળ
કોલકતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યા બાદ દેશભરના નિવાસી તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ ઉપર અસર