ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે. આવતીકાલે તેઓ તેલંગાણાના હૈદરાબાદમાં કાન્હા શાંતિ વનની મુલાકાત લેશે.
બીજા દિવસે તેઓ આંધ પ્રદેશના નેલ્લોરે જિલ્લામાં અક્ષરા વિદ્યાલય પરિસર અને સ્વર્ણ ભારત ટ્રસ્ટના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | August 15, 2024 7:42 PM | જગતદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે